Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsiનો પ્રયોગ કરતી વખતે ક્યારેય તેને ચાવવી જોઈએ નહી

Webdunia
બુધવાર, 14 નવેમ્બર 2018 (18:08 IST)
હિંદુ ધર્મ મુજબ તુલસીની પૂજા એક દેવીના રૂપમાં કરાય છે. તેથી દરેક ઘરમાં તુલસીનો એક છોડ હોય છે. 
 
આ જ કારણે પ્રાચીન સમયમાં દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવાની પ્રથા ચાલી આવી રહી છે. 
 
જો તમે પણ ઘરમાં તુલસીનો આ છોડ તો કેટલીક એવી વાત છે જેને ધ્યાન ન રાખવાથી તમે બરબાદી પર પહોંચી શકો છો. તેથી આ વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
 
તેનાથી તમારા ઉપર ભગવાનની ખાસ કૃપા બની રહેશે અને પરિવારના લોકોનો આરોગ્ય પણ ઠીક રહેશે. 
 
પૂજા પાઠમાં તુલસીનો ખાસ મહત્વ રહે છે કારણ કે તુલસીને પવિત્ર અને પૂજનીય ગણાયું છે. 
 
તો આવો જાણીએ કઈ છે એ વાત જે ધ્યાન રાખવી જોઈએ. 
1. તુલસી એક એવું છોડ છે જેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. કોઈ પણ રીતના નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ નહી કરે છે. 
 
2. તેથી શાસ્ત્રોમાં માન્યું છે કે તુલસીના પાંદડા આ દિવસોમાં નહી તોડવા જોઈએ. આ દિવસ છે એકાદશી, રવિવાર અને સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ. આવું કરવાથી પાપ લાગે છે. 

3. તુલસીનો પ્રયોગ પૂજામાં કરાય છે. પણ તમને જણાવી દે કે ભગવાન શિવની પૂજા કરતા સમયે તુલસીનો પ્રયોગ ન કરવું. આવું કરવાથી શિવજીની પૂજાનો ફળ નહી મળશે. 
4. જો તમે મહાલક્ષ્મીની કૃપા તમારા ઉપર રાખવા ઈચ્છો છો તો દરરોજ સાંજના સમયે તુલસીની પાસે દીવો લગાવો. આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે.
5. આયુર્વેદમાં પણ તુલસીના છોડને સંજીવનીની ઉપાધી મળી છે આ જ કારણ છે કે તેને પ્રયોગ કરતા સમયે ક્યારે પણ તેને ચાવવું નહી જોઈએ પણ સીધો નિગળી જવું જોઈએ. માનવું છે કે તુલસીના છોડમાં પારા હોય છે જે અમારા દાંતને નુકશાન પહોંચાડી શકે છે. 
 
6. તુલસી ઘર-આંગળે હોવાથી ઘણા વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને પરિવારની આર્થિક સ્થિતિ પર શુભ અસર હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments