Webdunia - Bharat's app for daily news and videos

Install App

chankya Niti ચાણક્યની 6 વાતોં વાંચી લેશો તો શીખી જશો તો દુનિયાને જીતવાની કળા

Webdunia
બુધવાર, 22 ડિસેમ્બર 2021 (08:20 IST)
ચાણક્ય નીતિ 

1. મેહનત કરવાથી દરિદ્રતા નહી રહે, ધર્મ કરવાથી પાપ નહી રહે, મૌન રહેવાથી કલેશ નહી હોય અને જાગતા રહેવાથી ડર નહી હોય. 
2. સંસાર એક કડવુ વૃક્ષ છે. જેના બે ફળ જ મીઠા હોય છે. એક મધુર વાણી અને બીજું સજ્જનની સંગતિ. 
3. બ્રાહ્મણોનો બળ વિદ્યા છે, રાજાઓનો બળ તેમની સેના છે. વૈશ્યોનો બળ તેમનો ધન છે અને શુદ્રોનો બળ બીજાની સેવા કરવું છે. બ્રાહ્મણોનો કર્તવ્ય છે કે તે વિદ્યા ગ્રહણ કરવી. રાજાનો કર્તવ્ય છે કે તે સૈનિકો દ્વારા તેમના બળને વધારતા રહે. વૈશ્યોનો કર્તવ્ય છે કે વ્યાપાર દ્વારા ધન વધારવું. શુદ્રોનો કર્તવ્ય શ્રેષ્ઠ લોકોની સેવાન કરવી છે. 
4. જે માણસનો પુત્ર તેમના નિયંત્રણમાં રહે છે, જેની પત્ની આજ્ઞાના મુજબ આચરણ કરે છે અને કે માણસ તેમના કમાવેલા ધનથી પૂર્ણ રૂપે સંતુષ્ટ રહે છે એવા માણસ માટે આ સંસાર જ સ્વર્ગના સમાન છે. 
5. તેમજ ગૃહસ્થી સુખી છે, જેની સંતાન તેમના આજ્ઞાનો પાલન કરે છે. પિતાનો પણ કર્તવ્ય છે કે તે પુત્રોના પાલન-પોષણ સારી રીતે કરવું. તેમજ એવા માણસને મિત્ર નહી કહી શકાય, જેના પર વિશ્વાસ નહી કરી શકાય અને તેવી પત્ની વ્યર્થ છે જેનાથી કોઈ પ્રકારનો સુખા પ્રાપ્ત ન હોય. 
6. જે મિત્ર તમારી સામે ચિકની-ચુપડી વાત કરે છે અને પીઠ પાછળ તમારા કાર્યને બગાડે છે, તેને ત્યાગવામાં જ ભલાઈ છે. ચાણકય કહે છે કે તે મિત્ર તે વાસણના સમાન છે, જેની ઉપરના ભાગમાં દૂધ લાગ્યું છે પણ અંદર ઝેર ભરેલું હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

વધુ જુઓ..

નવીનતમ

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments