Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દિશામાં સાવરણી મુકવાથી થાય છે ધનલાભ

Webdunia
શુક્રવાર, 15 જૂન 2018 (00:41 IST)
હિન્દુ ધર્મની માન્યતા છે કે જેઘરમાં સંપૂર્ણ રીતે સાફ સફાઈ થાય છે ત્યા ધન, સંપત્તિ અને સુખ શાંતિ રહે છે. તેનાથી વિપરિત જ્યા ગંદકી હોય છે ત્યા ગરીબીનો વાસ રહે છે. સાવરણી ઘરનો કચરો બહાર કરે છે તેથી તેને લક્ષ્મીનુ એક સ્વરૂપ અને કચરાને દરિદ્રતાનુ પ્રતિક માનવામાં આવે છે. તેથી સાવરણીને ઘરમાં કંઈ બાજુ મુકવામાં આવે એ ખૂબ મહત્વપૂર્ણ વાત છે..  
 
- ઘરમાં યોગ્ય દિશામાં સાવરણી મુકવાથી કરાવી શકે છે ધન સંબંધી લાભ 
- જે રીતે ધનને છુપાવીને મુકવામાં આવે છે એ જ રીતે ઝાડુને પણ સંતાડીને મુકવી જોઈએ. 
- સાવરણીને હંમેશા ઘરની પાછળ સંતાડીને રાખવી જોઈએ 
- સાવરણીને હંમેશા ઘરમાં સુવાડીને મુકવી જોઈએ. ઉભી સાવરણી મુકવી અશુભ માનવામાં આવે છે. 
- શુક્રવારે સાવરણી ખરીદીને ઘરમાં લાવવાથી ઘરમાં બરકત રહે છે 
- સાવરણીને મુકવાનુ સૌથી યોગ્ય સ્થાન ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો માનવામાં આવે છે. 
- કચરો વાળવાનો યોગ્ય સમય દિવસના પ્રથમ ચાર પ્રહર મતલબ સૂર્યાસ્ત પહેલાનો સમય માનવામાં આવ્યો છે. 
- રાતના ચાર પ્રહરમાં કચરો વાળવાથી દરિદ્રતા પગ પસારે છે એવુ માનવામાં આવે છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments