Webdunia - Bharat's app for daily news and videos

Install App

કામરેજમાં પર્યાવરણ જાળવણી માટે સ્થાપિત કરાયું અનોખું વૃક્ષ મંદિર

Webdunia
મંગળવાર, 8 જૂન 2021 (09:02 IST)
૫મી જુન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના કામરેજ ખાતે ગેલઅંબે પરિવાર ટ્રસ્ટ દ્વારા ગેલ અંબે ધામ મંદિરને 'વૃક્ષ મંદિર' નામ આપી ૩૫૦ વૃક્ષ વાવીને તેની માવજત દ્વારા પર્યાવરણ જાળવણીનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે. 
 
રાજ્યભરમાં પર્યાવરણ સંરક્ષણનો આ પ્રકારનો પ્રથમ પ્રયાસ કરનાર આ ટ્રસ્ટના સભ્યોએ ‘વાવેલા અને હયાત વૃક્ષોની કાળજી લેવી અને ગામમાં કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો બે વૃક્ષો વાવી તેમનું સંવર્ધન કરવું.’ એવો સામૂહિક સંકલ્પ કર્યો છે.
 
આ પ્રસંગે ગેલઅંબે ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ માલવિયા, ઉપપ્રમુખ કાનજીભાઈ અંટાળીયા, મંત્રી બાબુભાઈ કોટડીયા, સહમંત્રી જયસુખભાઈ માલવિયા, બલદેવસિંહ રાજપુરોહિત, લક્ષ્મણસિંહ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments