Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજવી પરીવારોનું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સન્માન થવું જોઈએ: શંકરસિંહ વાઘેલા

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:20 IST)
સરદાર પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને રાજવી પરિવારોના સન્માનની માંગ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આપણા રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. આગામી પેઢી એકતાના વાસ્તવિક અર્થને સમજી શકે એ માટે સરદાર પટેલના કહેવાથી તે સમયે પોત-પોતાનું રજવાડું ત્યાગી દેનારા રાજવી પરીવારોનું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સન્માન થવું જોઈએ.વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના સમયમાં દેશભરના 562થી વધારે રજવાડાઓ અને શાહી પરીવારોએ અખંડિત ભારતની રચના માટે ગાંધીજી અને સરદારની પ્રેરણાથી તેમના રાજવાડાનું બલિદાન આપ્યું હતું. તે સમયે ફક્ત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી જ 222 ઉપરાંતના રજવાડાઓ હતા જેમણે ભારત સંઘમાં વિલીન થયા જેને રાષ્ટ્રમાં આવેલાં મોટા ત્યાગના પ્રતીક તરીકે ઓળખાય છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments