Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજવી પરીવારોનું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સન્માન થવું જોઈએ: શંકરસિંહ વાઘેલા

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:20 IST)
સરદાર પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને રાજવી પરિવારોના સન્માનની માંગ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આપણા રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. આગામી પેઢી એકતાના વાસ્તવિક અર્થને સમજી શકે એ માટે સરદાર પટેલના કહેવાથી તે સમયે પોત-પોતાનું રજવાડું ત્યાગી દેનારા રાજવી પરીવારોનું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સન્માન થવું જોઈએ.વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના સમયમાં દેશભરના 562થી વધારે રજવાડાઓ અને શાહી પરીવારોએ અખંડિત ભારતની રચના માટે ગાંધીજી અને સરદારની પ્રેરણાથી તેમના રાજવાડાનું બલિદાન આપ્યું હતું. તે સમયે ફક્ત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી જ 222 ઉપરાંતના રજવાડાઓ હતા જેમણે ભારત સંઘમાં વિલીન થયા જેને રાષ્ટ્રમાં આવેલાં મોટા ત્યાગના પ્રતીક તરીકે ઓળખાય છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments