Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગઢડા ગામમાં માછીમાર યુવકનો સિંહે શિકાર કર્યો

Webdunia
ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (14:18 IST)
ભાવનગરના ગઢડા ગામમાં સિંહે માછીમાર પર હુમલો કર્યો છે. જેમાં માછીમારનું મોત થયું છે. હુમલા કર્યા બાદ સિંહ યુવકને ખાઇ ગયો હતો. આ ઘટના પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેની છે. જ્યાં માછીમારી કરતા રામભાઈ પર સિંહે હુમલો કર્યો અને ત્યાર બાદ સિંહ રામભાઈ નામના માછીમારને ઉપાડી ગયો. ત્યારે આ બનાવની જાણ થતાં વનવિભાગની ટીમે સિંહને શોધવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર આ માછીમારને ગત રાત્રે ટ્રેકરે આ વિસ્તારમાં ફરવાની ના પાડી હતી. વન વિભાગ તરફથી હવે આ સિંહને પકડી લેવામાં આવશે. બાદમાં તેમને જૂનાગઢના સક્કરબાગ કે અન્ય જગ્યાએ રાખવામાં આવશે. નિયમ પ્રમાણે હવે આ સિંહને ક્યારેક મુક્ત કરવામાં નહીં આવે. જો કોઈ સિંહ માણસ પર હુમલો કરે અને તેનું મોત થાય તો તેને પકડીને આજીવન કેદની સજા આપવામાં આવે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments