Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી આગામી તા. ૧ એપ્રિલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

Webdunia
બુધવાર, 30 માર્ચ 2022 (13:20 IST)
રાજ્યમાં અત્યારે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આગામી તા. ૧ એપ્રિલ, શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ધો. ૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ સાથે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. 
 
આ કાર્યક્રમનું સીધું પ્રસારણ દૂરદર્શન તેમજ યુ ટયુબ ચેનલ પર કરવામાં આવશે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તણાવનો અનુભવ કરી રહ્યાં હોય છે, ત્યારે પ્રધાનમંત્રી ચિંતામુક્ત થઇને શાંતિથી પરીક્ષા આપવા બાબતે માર્ગદર્શન કરશે. 
 
આણંદ જિલ્લાના તમામ નાગરિકો, વાલીઓ અને જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને  વાલીઓને આ કાર્યક્રમમાં સહભાગી થવા અને નિહાળેલ કાર્યક્રમ સંબંધી એક કે બે મીનીટીનો વીડિયો કે બે ફોટોગ્રાફસ જવાહર નવોદય વિદ્યાલયને મોકલી આપવા  જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્ય ડૉ. વી. મુનીરામૈયાએ એક યાદી દ્વારા જણાવી આ કાર્યક્રમ અવશ્ય જોવા અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

આગળનો લેખ
Show comments