Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સેવા બંધ

Webdunia
ગુરુવાર, 20 જુલાઈ 2023 (18:46 IST)
યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનના કારણે બંધ કરવામાં આવી છે. ભારે પવનના કારણે જેટી ઉપર ફેરી બોટ ઊભી ન રહી શકતી હોવાથી જીએમબી દ્વારા ફેરી બોટ સેવા હાલ પુરતી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા યાત્રિકોની સલામતી માટે ફેરી બોટ હાલ પૂરતી સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. 
 
દ્વારકામાં ગત રાત્રિથી વાતાવરણ ખરાબ થતા ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે. GMB દ્વારા આ નિર્ણય યાત્રિકોની સુખાકારી માટે લેવાયો હતો.દેશ પરદેશથી દ્વારકા ભગવાન કાળીયા ઠાકોરના ચરણોમાં શીષ ઝુકાવા યાત્રિકો આવતા હોય છે, ત્યારે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં પણ અચૂક જતા હોય છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે બેટ દ્વારકા ટાપુ પર બોટ મારફત જવું પડે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments