Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં લેવાયો મહત્વનો નિર્ણય, હવે પેટ્રોલ આ રીતે મળશે

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (12:43 IST)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા તંત્રએ અકસ્માતથી લોકોનો જીવ બચાવવા માટે એક  જાહેરાત કરી છે. દીવમાં જે

બાઈકરએ હેલમેટ પહેર્યું હશે તેને પેટ્રોલ મળશે. દીવમાં અકસ્માતોથી માનવ જિંદગી બચાવવા માટે પ્રશાસન દ્વારા ખાસ જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ટુવ્હીલર ચાલકોની જિંદગી હેલમેટથી બચાવી શકાય છે. દીવમાં રસ્તા સારા હોય છતાં કેટલાક વાહનચાલકો બેફામ સ્પીડે ગાડી દોડાવતા હોય છે. જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. અને માનવ જિંદગી ગુમાવાય છે. તેથી આસિ.ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ કમ ડે.કલેક્ટર ડો.અપૂર્વ શર્માએ આવા નાના વાહનોના અકસ્માતમાં માનવ જિંદગી હોમાય નહિ તે માટે ટુ વ્હીલર ચાલકો હેલમેટ પહેરીને જ વાહન ચલાવે તે માટે પેટ્રોલ પંપોને આદેશ કર્યો છે કે, હેલમેટ પહેરી હોય તેવા જ ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ વિતરણ કરવું. હવે દરેક પેટ્રોલ પંપ પર લગાવાયેલા સીસટીવી કેમેરાની રેન્ડમલી ચકાસણી કરાશે. જો કોઈ ટુ વ્હીલર ચાલકને હેલમેટ વિના પેટ્રોલ વિતરણ કરાયું હશે તો જે તે પેટ્રોલ પંપની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments