Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનથી અમદાવાદ આવેલા 150 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ મળ્યું

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:24 IST)
છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક લોકો અમદાવાદના નરોડા વિસ્તારમાં આવીને વસેલા છે. અહીં આવી તેઓ ભારતીય નાગરિકતા ઇચ્છી રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે.. અમદાવાદના ટાગોર હોલમાં ઓપન હાઉસ કાર્યક્રમ દ્વારા વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજાયા. જે અંતર્ગત છેલ્લા 17 વર્ષથી ભારતમાં સીટીજનસીપ માટે જઝુમી રહેલા લોકોને આખરે સીટીજનશીપ આપવામાં આવી. તેમજ બીનખેતીની જમીનની નવી શરતના 1 હજાર જેટલા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.  વર્ષો સુધી સીટીજનસીપ માટે જઝુમી રહેલા લોકોના પ્રશ્નોનું લાંબી લડત બાદ આખરે નિરાકરણ આવ્યું છે. પાકિસ્તાનથી આવેલા આ પીડિતોએ અત્યાર સુધી કલેકટર કચેરીમાં અનેક રજૂઆતો કરી પુરાવાઓ રજૂ કર્યા છતાં, તેઓને નાગરિકતા મળી ન હતી પરંતું આજે જયારે તેમને ભારતીય નાગરિકત્વ મળ્યું છે, ત્યારે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.  લાંબા સમયથી હક્ક માટે હલ્લા બોલ કરનારા નાગરીકોને પતાનો હક્ક મળવાની આ ખુશીનો પાર રહ્યો નથી. મહત્વની વાતતો એ છે કે હજુ 150 લોકોને જ આ લાભ મળ્યો છે હજુ કેટલાક લોકો કતારમાં છે તેમનો નંબર ક્યારે લાગે છે તે હવે જોવાનું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments