Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપેશ-અભિષેક મોતનો મામલોઃ આગામી સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે તપાસ પંચનો અહેવાલઃ પ્રદીપ સિંહ જાડેજા

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:21 IST)
આસારામ આશ્રમમાં બે પિતરાઈ ભાઈઓના રહસ્યમય મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આશ્વાસન આપ્યું છે કે આ મામલે ડીકે ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ આગામી વિધાનસભા સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે 2008માં આસારામ આશ્રમમાં પિતરાઈ ભાઈ દીપેશ અને અભિષેકના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા. જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકાર તપાસમાં ઢીલ મૂકી રહી છે અને આરોપીઓને બચાવવાના પ્રયાસ કરી રહી છે.  જોકે આ મામલે ગૃહમંત્રીએ સ્પષ્ટતા આપી છે કે અમારી સરકાર કોઇને પણ બચાવવાનો પ્રયાસ નથી કરતી, સાથે જ જણાવ્યું કે તપાસ અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments