Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાદરા મા ગણપતિના વરગોડા આગમન દરમ્યાન યુવકને કરંટ લાગતા મોત

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:40 IST)
ધ્વજ ની દંડી વીજ વાયર ને  અડકી જતા બે યુવકો ને કરટ લાગ્યો. એક યુવક નો બચાવ એક યુવક નુ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલ મા મોત.ગોવિંદપૂરા યુવક મંડળ ના 24 વર્ષ ના  રાહુલ પરમાર નામના યુવકનુ મોત. પાદરા ના ગોવિંદપૂરા યુવક મંડળ ના વરઘોડા દરમ્યાન  પાદરા વડૉદરા રોડ પર બની ઘટના

પાદરા ગોવિંદપુરા યુવક મંડળ ના ગણેશ આગમનની યાત્રા માં લાઇટિંગ કરેલી આયશર  પર ફરકાવેલી ધજા વીજ તાર સાથે અથડાતા  આઈશર ના  ડ્રાઇવર ને  વીજ કરંટ લાગતા યુવક રાહુલ સિંહ રાજપૂત બચાવ કરવા જતાં પોતે અવસાન પામ્યા છે.. ડ્રાઈવર સહી સલામત છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments