Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના દિગ્ગજ નેતા માઘવ સિંહ સોલંકીનુ નિઘન, 4 વાર રહી ચુક્યા છે ગુજરાતના CM

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (08:49 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માઘવ સિંહ સોલંકીનુ નિઘન થઈ ગયુ છે. માઘવ સિંહ સોલંકી કોંગ્રેસના મોટા નેતા હતા અને તેઓ ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી  રહી ચુક્યા છે. શનિવારે 94 વર્ષની આયુમા તેમનુ નિધન થઈ ગયુ છે. માઘવ સિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેમનો જન્મ એક કોળી પરિવારમાં થયો હતો. સોલંકી કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવતા હતા. તેઓ ભારતના વિદેશ મંત્રી પણ રહી ચુક્યા હતા. 
<

Shri Madhavsinh Solanki Ji was a formidable leader, playing a key role in Gujarat politics for decades. He will be remembered for his rich service to society. Saddened by his demise. Spoke to his son, Bharat Solanki Ji and expressed condolences. Om Shanti.

— Narendra Modi (@narendramodi) January 9, 2021 >
ગુજરાતના રાજકારણ અને જાતિના સમીકરણોનો ઉપયોગ કરીને સત્તા પર આવેલા માધવસિંહ સોલંકીને KHAM  થિયરીનો જનક માનવામાં આવે છે. KHAM  એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. 1980 ના દાયકામાં, તેમણે આ ચાર વર્ગોને એક સાથે જોડ્યા અને ભારે બહુમતી સાથે સત્તા પર આવ્યા. માધવસિંહ સોલંકીના આ સમીકરણે ગુજરાતની અગડી જાતિને ઘણા વર્ષો સુધી સત્તામાંથી બાકાત રાખી દીધી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments