Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - ગુજરાતમાં પદમાવતિ ફિલ્મ રિલીઝ નહીં થાય - સીએમ રૂપાણીની જાહેરાત

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (16:30 IST)
ફિલ્મ પદ્માવતીને લઈને વાદ વિવાદ સર્જાયા છે તો બીજી તરફ 1 ડિસેમ્બરે ફિલ્મ પદ્માવતી રીલિઝ થવાની છે જેનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. દેશના મોટા ભાગના રાજ્યો ફિલ્મ પદ્માવતીની રીલીઝને લઈને નામુકર કરી ગયા છે તો બીજી તરફ ગુજરાત પણ ફિલ્મ પદ્માવતી રીલીઝ નહિં થાય. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં રીલીઝ નહીં થાય તે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 
રૂપાણીનું કહેવું છે કે આ ફિલ્મથી સામાન્ય પ્રજાની લાગણીઓ દુભાઈ શકે છે, તે ઉપરાંત ગુજરાતમાં ચૂંટણીનો પણ માહોલ હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેને જોતાં આ નિર્ણય લેવાયો છે. આ ફિલ્મનો વિવાદ જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહીં થવા દેવાય, રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે આ ફિલ્મમાં કેટલાક મુદ્દાઓ સત્યથી દૂર છે. જેથી રાજપૂત સમાજની લાગણીઓ દુભાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments