Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ શાળામાં કુંડળી જોઈને મળે છે એડમિશન, 100 વિદ્યાર્થીઓ વેઈટિંગ લિસ્ટમાં

Webdunia
શનિવાર, 30 જૂન 2018 (14:26 IST)
સાબરમતીની હેમચંદાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં એડમિશન માટે કોઈ સર્ટિફિકેટની નહી પણ કુંડળીની જરૂર હોય છે. બાળકોની કુંડળીનો અભ્યાસ કરી એ જાણી શકાય છે કે તેની અંદર અભ્યાસના યોગ છે કે નહી. દસ વર્ષથી ચાલી રહેલી આ શાળામાં અત્યાર સુધી 500થી વધુ વિદ્યાર્થીઓ ભણી ચુક્યા છે 
અહીથી ભણીને નીકળેલા 500 વિદ્યાર્થીઓમાં એક સ્ટુડેંટ્સ મેથ્સની ઈંટરનેશનલ કૉમ્પિટીશન વર્લ્ડ ચેમ્પિયન બની ચુક્યોક હ્હે.   હાલ અહી એડમિશન માટે 100 વિદ્યાર્થીઓનુ વેટિંગ ચાલુ રહ્યુ છે. 
આ શાળામાં શાસ્ત્રોથી લઈને સંગીત-નૃત્ય, ચિત્રકળા, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર ઉપરાંત ગણિત, ઈતિહાસ, ભૂગોળ અને એકાઉંટ જેવા વિષય પણ ભણાવવામાં આવે છે. 
કુંડળીમાં ગુરૂ-બુધનો સંબંધ નક્કી કરે છે એડમિશન 
 
શાળાના સંચાલક અખિલ શાહ કહે છે કે બાળકોની કુંડળીમાં ગુરૂ-બુધનો સંબંધ શુભ હોય છે. તે વિદ્યાભ્યાસ અને શુક્ર-ચંદ્રનો શુભ સંબંધ હોય છે. તો કલા અભ્યાસનો સાચો યોગ માનવામાં આવે છે. અહીના સ્ટુડેંટ્સ તુષાર તલાવટેએ મેથ્સ ઈંટરનેશનલ કામ્પીટીશનમાં ફક્ત 2 મિનિટ 3 સેકંડમાં મેથ્સના 70 પ્રશ્નોના જવાબ આપીને રેકોર્ડ બનાવ્યો હતો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments