Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢઃ લીલી પરિક્રમાને મંજૂરી

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (15:14 IST)
દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે બેઠક યોજાઈ હતી કલેકટર કચેરી ખાતે 12 વાગ્યે સાધુ-સંતોની હાજરીમાં બેઠકયોજાઈ હતી 
ગિરનાર લીલી પરિક્રમા પ્રતીકાત્મક યોજાશે તેમ જાણવા મળે છે આ વખતે 400 લોકોની
પ્રતીકાત્મક પરિક્રમાને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે. 

જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે. ને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

પીએમ મોદીના જન્મદિવસ પર સીમા હૈદરે પણ કાપી કેક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

Atishi Marlena Net Worth: નથી ગાડી કે નથી બંગલો છતા છે કરોડપતિ દિલ્હીની સીએમ આતિશી, જાણો કેટલા શ્રીમંત છે

પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસના ભેંટની હરાજી થશે

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

આગળનો લેખ
Show comments