Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢઃ લીલી પરિક્રમાને મંજૂરી

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (15:14 IST)
દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે બેઠક યોજાઈ હતી કલેકટર કચેરી ખાતે 12 વાગ્યે સાધુ-સંતોની હાજરીમાં બેઠકયોજાઈ હતી 
ગિરનાર લીલી પરિક્રમા પ્રતીકાત્મક યોજાશે તેમ જાણવા મળે છે આ વખતે 400 લોકોની
પ્રતીકાત્મક પરિક્રમાને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે. 

જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે. ને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments