Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-25 નેતાઓની સાથે કાલે અમિત શાહથી મળશે કેપ્ટન અમરિંદર તેમની પાર્ટીના નામ અને સિંબલ પર કહી આ વાત

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (13:38 IST)
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કાલે એટલે કે ગુરૂવારે દિલ્હીમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહથી દિલ્હીમાં મુલાકાત કરશે. તેની સાથે 20 થી 25 નેતા વધુ રહેશે અને કેંદ્ર સરકાર દ્વારા તાજેતર પાસ કરેલ ત્રણેય કૃષિ કાયદાને લઈને ચર્ચા કરશે. કેપ્ટન આજે પોતે ચંડીગઢમાં તેની જાણકારી આપી છે. પાર્ટી બનાવવાના સવાલ પર તેણે કહ્યુ કે સમય આવતા પર અમે બધા 117 સીટ પર લડીશ ભલે એડજસ્ટમેન્ટ સીટ હોય કે પછી અમે સ્વબળે ચૂંટણી લડીશું
 
કેપ્ટનના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની નવી પાર્ટીને લઈને સતત અટકળો ચાલી રહી છે. આજે, ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેણે તેના નામ અને પ્રતીક વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો. કેપ્ટને કહ્યું, હા, હું નવી પાર્ટી બનાવીશ. ચૂંટણી પંચની મંજૂરી બાદ ચૂંટણી ચિન્હ સાથેના નામની જાહેરાત કરવામાં આવશે. મારા વકીલો તેના પર કામ કરી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments