Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં સંકટમાં ફસાયેલા 12 ક્રૂને બચાવ્યા

Webdunia
ગુરુવાર, 22 જુલાઈ 2021 (20:59 IST)
ભારતીય તટરક્ષક દળે 21 જુલાઈ, 2021ના રોજ ગુજરાતના ઉમરગામમાં ફસાયેલા મોટર વેસેલ (એમવી) કંચનના તમામ 12 ક્રૂને બચાવવામાં આવ્યા. મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (એમઆરસીસી) મુંબઇને 21 મી જુલાઈ, 2021ના ​​બપોરે ડી.જી. કમ્યુનિકેશન સેન્ટર, મુંબઇ પાસેથી માહિતી મળી કે એમવી કંચન બળતણનું દૂષિત થવાને કારણે ફસાયેલું છે, જેના કારણે એન્જિન કામ નથી કરી રહ્યું અને ખરાબ હવામાનની સ્થિતિને લીધે ત્યાં કોઈ વીજળી નથી. મોડી સાંજે જહાજના માલિકે જાણ કરી કે એમવી કંચન, સ્ટીલના કોઇલને કાર્ગો તરીકે લઈ જઈ રહ્યું હતું, એન્કર નીચે ઉતરી ગયું અને સ્ટારબોર્ડ (જમણી બાજુ) તરફ ઝુકી રહ્યું હતું.
 
એમઆરસીસી મુંબઇએ તુરંત જ ઇન્ટરનેશનલ સેફ્ટી નેટ (આઈએસએન) ને સક્રિય કર્યું અને એમવી હર્મીઝને તુરંત વ્યથિત જહાજ તરફ વાળવામાં આવ્યું. ઉબડ-ખાબડ સમુદ્રને પાર કરતા એમવી હર્મીઝે રાત્રિના એક ઓપરેશનમાં એમવી કંચનનાં તમામ 12 ક્રૂને સુરક્ષિત બહાર કાઢ્યા.
 
ડી.જી. શિપિંગ, મુંબઇ દ્વારા ફસાયેલા જહાજને મદદ કરવા માટે ઇમર્જન્સી ટોઈંગ વેસલ (ઇટીવી) વોટર લિલી પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વહાણના માલિકો દ્વારા વહાણને સહાય આપવા માટે બે ટગ ગોઠવવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments