Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીતકાર હની સિંહની પત્નીએ ઘરેલૂ હિંસાનો કેસ નોંધાયા, 10 કરોડ રૂપિયાનો માંગ્યો વળતર

Webdunia
મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (21:12 IST)
પંજાબી ગીતકાર અને એક્ટર યો-યો હની સિંહની ઓઅત્ની શાલિની તલવારએ તેમના વિરૂદ્ધ ઘરેલૂ હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ હેઠણ કેસ નોંધાયો છે અને 10 કરોડ રૂપિયાનો વળતરની માંગણી કરી છે. તલવારએ આરોપ લગાવ્યો છે કે તે "પોતાને પાંજરા કેદ બંદ જાનવરની રીતે લાગે છે... અને તેની સાથે ક્રૂર વર્તન કરાય છે"
 
તલવારના વકીલએ જણાવ્યુ કે મુખ્ય મહાનગર દંડાધિકારી તાનિયા સિંહએ હની સિંહને નોટિસ જારી કરી નિર્દેશ આપ્યુ છે કે તે નોએડ સ્થિત સંયુક્ત સ્વામિત્વ વાળી સંપત્તિથી તેમના પક્ષકારને અલગ નહી કરે અને ન તેને વેચે. સાથે જ પત્નીના ઘરેણા અને બીજા સામાનને પણ  ન અડે... 
 
તલવાર (38) એ આરોપ લગાવ્યો છે કે તેણીને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા ઘણી વખત શારીરિક, મૌખિક, માનસિક અને ભાવનાત્મક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં હની સિંહ પાસે હતો
 
તેણીને ઘણી વખત મારવામાં આવ્યો છે અને તે ભયમાં જીવી રહી છે કારણ કે સિંહ અને તેના પરિવારે શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે.
 
એડવોકેટ સંદીપ કપૂર, અપર્ભા પાંડે અને જીજી કશ્યપ મારફતે દાખલ કરવામાં આવેલી અરજીમાં તલવારે જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી માનસિક ત્રાસ અને ક્રૂરતાને કારણે હતાશાના લક્ષણોથી પીડિત છે.
અને તબીબી સહાયની જરૂર છે. "

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments