Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુન્દ્રા નજીક એરફોર્સનું વિમાન તૂટી પડ્યું, પાયલોટનું મોત

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:08 IST)
કચ્છના મુન્દ્રા પાસે બેરજા ગામના ગૌચરમાં મંગળવારે સવારે એરફોર્સનું એક વિમાન તૂટી પડ્યું હતું.  તેમાં પાયલોટનું મોત થયુ હતુ. ગૌચરમાં ચરી રહેલી કેટલીક ગાયોના પણ મોત નિપજ્યા હતા.  ગૌચરમાં ચરી રહેલા ગાયોમાંથી કેટલીક ગાયોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ જામનગર એરફોર્સ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments