Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલની મુશ્કેલી વધી, વઢવાણમાં વધુ એક કેસ નોંધાયો

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (14:38 IST)
વિધાનસભાની ચૂંટણીબાદ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. વઢવાણમાં ભડકાઉ ભાષણ કરવા બદલ મામલતદાર કચેરી દ્વારા હાર્દિક સહિત સુરેન્દ્રનગર જિલ્લાના પાસ કન્વીનર અમિત પટેલ સામે વઢવાણ બી-ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આચાર-સંહિતા ભંગ, જાહેરનામા ભંગ અને શરતભંગ સહિતનો ગુનો નોંધવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે વઢવાણ ૮૦ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે અધિકાર સંમેલન અને રેલીમાં હાર્દિકે ભાજપ અને મોવડી મંડળ સામે આગ ઝરતા ભાષણો કર્યા હોવાની બૂમરાણો ઊઠી હતી. જે અંતર્ગત બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. PSI કલોત્રાભાઈએ જણાવ્યું કે, વઢવાણ મામલતદાર કચેરીએ લેખિત ફરિયાદ કરતા ફરિયાદ નોંધી, બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments