Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના રમાખાણ પીડિતોએ AIMIM ની સાથે, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (23:28 IST)
ગુજરાતમાં 2002ના સાંપ્રદાયિક રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી જનસંહાર દરમિયાન પોતાના પરિવારના 10 સભ્યોને ગુમાવનાર વ્યક્તિ ઇમ્તિયાઝ ખાન પઠાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં એઆઇએમઆઇએમમાં જોડાયા છે. તેમણે તેમણે કોંગ્રેસ પર રમખાણ પીડિત પરિવારોની મદદ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. 
 
ઇમ્તિયાઝ પઠાણ ગુજરાતમાં રમખાણોને તપસ માટે હાઇકોર્ટ દ્રારા રચવામાં આવેલી એસઆઇટી સામે સાક્ષીઓ આપનાર મુખ્ય સાક્ષી રહ્યા છે. તે અને ઘણા અન્ય લોકો ઓલ ઇન્ડીયા મજલિસ-એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબુલીવાલાની હાજરીમાં અસદ્દીન ઓવૈસીની આ પાર્ટીમાં સામેલ થયા છે. આ પાર્ટી પહેલીવાર ગુજરાતમાં ભરતમાં ટ્રૈઅબલ પાર્ટી (બીટીપી) સાથે મળીને અમદાવાદમાં ભરૂચ શહેરોમાં ચૂંટણીમાં લડી રહ્યા છે.  
 
ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બાદ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી પર એક ભીડે 28 ફેબ્રુઆરે, 2002 ને હુમલા કર્યો હતો અને તેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના મોત થયા છે. 
=

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments