Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કોંગ્રેસની મહિલા ઉમેદવારે ઉમેદાવારી પરત ખેંચ્યું

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (23:18 IST)
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચી ગયું છે. સુરતમાં ઘણા નેતાઓ દ્રારા નેતાઓ દ્રારા મગંળવાર બપોરે નારણપુરાથી કોંગ્રેસની ઉમેદવાર ચંદ્રિકાબેન રાવલે પોતાનું નામાંકન પરત લેવામાં આવ્યું છે. હાલ ઉમેદવારી પત્ર પરત લેવા તેમના નિર્ણય વિશે કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. 
 
જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલ પણ ટિકીટ ફાળવણીને લઇને નારાજ હતા. તેમણે ગત થોડા દિવસોથી નારાજગી વ્યક્ત કરતાં પાર્ટીમાંથી રાજીનામું આપી હતું. જોકે બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના સમજવા તથા આશ્વાસન આપ્યા બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.  
 
સુરતમાં કોંગ્રેસમાંથી પાટીદારોની નારાજગી સૌથી સામે આવી છે. અહીં વોર્ડ નંબર 3 ના જ્યોતિ સોજિત્ર અને કાંતિ ભરવાડ, કાનજી અલગોડૅરેએ પોતાનું પરત લઇ લીધું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments