Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કોંગ્રેસની મહિલા ઉમેદવારે ઉમેદાવારી પરત ખેંચ્યું

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (23:18 IST)
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચી ગયું છે. સુરતમાં ઘણા નેતાઓ દ્રારા નેતાઓ દ્રારા મગંળવાર બપોરે નારણપુરાથી કોંગ્રેસની ઉમેદવાર ચંદ્રિકાબેન રાવલે પોતાનું નામાંકન પરત લેવામાં આવ્યું છે. હાલ ઉમેદવારી પત્ર પરત લેવા તેમના નિર્ણય વિશે કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. 
 
જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલ પણ ટિકીટ ફાળવણીને લઇને નારાજ હતા. તેમણે ગત થોડા દિવસોથી નારાજગી વ્યક્ત કરતાં પાર્ટીમાંથી રાજીનામું આપી હતું. જોકે બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના સમજવા તથા આશ્વાસન આપ્યા બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.  
 
સુરતમાં કોંગ્રેસમાંથી પાટીદારોની નારાજગી સૌથી સામે આવી છે. અહીં વોર્ડ નંબર 3 ના જ્યોતિ સોજિત્ર અને કાંતિ ભરવાડ, કાનજી અલગોડૅરેએ પોતાનું પરત લઇ લીધું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments