Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી સર્જી, 940 ગામોમાં થાંભલા ઊખડી ગયા

Webdunia
શુક્રવાર, 16 જૂન 2023 (00:36 IST)
ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી એ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાન એ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી
 
- ગુજરાત સાથે બિપરજોય વાવાઝોડું ટકરાયું, અડધી રાત સુધી લૅન્ડફોલ ચાલુ રહેશે, છથી સાત કલાક સુધી ચાલુ રહેશે પ્રક્રિયા.
- ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ હતું કે, "કચ્છમાં પવનની ગતિ 108 કિલોમિટર પ્રતિ કલાકની આસપાસ રહી"
- બિપરજોય વાવાઝોડાને લીધે અત્યાર સુધીમાં 940 ગામોમાં વીજથાંભલા પડી ગયા
- બિપરજોય વાવાઝોડાને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ
- ગુજરાતમાં હજૂ સુધી કોઈ માનવ મૃત્યુના સમાચાર નહીં
- 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
- કચ્છમાં 3 ઈંચ વરસાદ પડયો
- વાવાઝોડાથી 23 પશુઓના મોત
- 40 ગામમાં વીજપોલ થયા ધરાશાયી
- 524 વૃક્ષો થયા ધરાશાયી
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments