Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂરમાં ફસાયેલો જીવ, NDRF દ્વારા ભારતીય ક્રિકેટરને બચાવાયો, વર્લ્ડ કપ ટીમનો ભાગ

Webdunia
ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (12:14 IST)
ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘુસવાથી અનેક લોકોના મોત થયા છે.
લોકોના જીવ જોખમમાં છે.
 
ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ આ પૂરમાં ફસાઈ ગઈ હતી. જોકે, NDRFની ટીમે હવે તેમને આ સમસ્યામાંથી બચાવી લીધા છે. આ વાતની જાણકારી ખુદ રાધાએ સોશિયલ મીડિયા પર આપી હતી.
 
આપ્યો છે. તેણે પોતાનો જીવ બચાવવા માટે NDRF ટીમનો પણ આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાળકો માટે આજે શરૂ થશે ખાસ સ્કીમ, 1000 રૂપિયામાં ખોલાશે ખાતું

Lunar Eclipse 2024: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સુતક કાળનો સમય અને નિયમો

J&K Assembly Elections Phase 1 Live: જમ્મુ કાશ્મીરની 24 સીટો પર શરૂ થયું વોટિંગ, મતદાતાઓની લાગી લાઈન

PVR થી INOX સુધી, 20 સપ્ટેમ્બરે માત્ર 99 રૂપિયામાં મળશે મૂવી ટિકિટ, આ રીતે બુક કરો

ઠાણેના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૂર્તિ પર પથ્થરમારો, ભારે હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો

આગળનો લેખ
Show comments