Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરમાં બે યુવાનોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, પોઝિટિવ કેસની સંખ્યા 16 થઇ

Webdunia
બુધવાર, 8 એપ્રિલ 2020 (13:55 IST)
ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા રોજ વધી રહી છે. આજે 8 એપ્રિલના રોજ વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાન અને રૂવાપરી રોડ, મોમીન મસ્જિદ પાસે રેહતા 43 વર્ષીય યુવાનનો સમાવેશ થયા છે. આ બંને યુવાનોને આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડાયા છે. ભાવનગર પોઝિટિવ કેસમાં રાજ્યમાં ત્રીજા નંબરે છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બેના મોત નીપજ્યા છે અને એકને ગઇકાલે રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોઝિટિવ કેસની સંખ્યા વધતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ત્રણ વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાંચ વિસ્તારને કલસ્ટર ક્વોન્ટીન ઝોન જાહેર કર્યા છે. હોટ સ્પોટ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ વ્યક્તિને જરૂરી કામ વગર બહાર નીકળવા દેવામાં આવતા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments