Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajkot Hanuman temple-રાજકોટમાં બડા હનુમાનજી મંદિરમાં મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું

Webdunia
બુધવાર, 8 એપ્રિલ 2020 (13:53 IST)
રાજકોટમાં બડા હનુમાનજી મંદિરમાં મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું
આજે 8 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. દર વર્ષે ધામધૂમપૂર્વક સૌરાષ્ટ્રના દરેક હનુમાનજી મંદિરે ઉજવણી થાય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને લઇ લોકડાઉન ચાલી રહ્યું છે. આથી દરેક હનુમાનજીના મંદિરે પૂજારી દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. રાજકોટના બડા હનુમાનજી મંદિર દ્વારા સમાજને સંદેશો આપતું કાર્ય કરવામાં આવ્યું છે. અહીં હનુમાનજીની મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું છે અને માસ્ક પર શ્રી રામ લખવામાં આવ્યું છે. લોકોને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવી નવી પહેલ કરી છે. કોરોના સામેની લડાઇમાં પવનપુત્રએ અપીલ કરી છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments