Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2017 (16:17 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો હાઈવોલ્ટેજ ડ્રામા ભજવાઈ ગયાં બાદ પરિણામો સ્પષ્ટ પણે જાહેર થયાં હતાં. જેમાં ભાજપને વધુ આંચકો લાગ્યો હતો. તો શંકરસિંહ વાઘેલાની સાથે બાગી નેતાઓ ગદ્દાર તરીકે લોકચર્ચાએ ચડ્યાં હતાં. હવે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અમિત શાહે સરખેજના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. તેઓ સૌ પ્રથમ વાર 1997માં ચૂંટણી લડ્યાં હતાં અને બે દાયકા સુધી ધારાસભ્ય પદે રહ્યાં. છેલ્લે તેઓ ગુજરાતના ગૃહપ્રધાન બન્યાં. ત્યારે એન્કાઉન્ટર કેસમાં તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો.

આખરે કેન્દ્રમાં ભાજપની સરકાર લાવવામાં તેમની મોટી ભૂમિકા રહી તથા ગુજરાતમાં પણ ભાજપની સરકારને સત્તા સ્થાને રાખવામાં નરેન્દ્ર મોદીની સાથે તેઓ પણ છવાયેલા રહ્યાં. હવે જ્યારે તેઓ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયાં ત્યારે તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અમિત શાહે પોતાના ધારાસભ્ય તરીકેના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના છેલ્લા પ્રવચનમાં વિધાનસભાના સત્રમાં કહ્યું હતું કે કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં બધું સમજાઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments