Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એનઆરઆઇનું દાન સ્વિકારવાનું બંધ થઈ ગયું

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (12:37 IST)
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આવકની દૃષ્ટીએ રાજયનુ પ્રથમ ધાર્મિક સ્થાન છે. અને દેશભરના વધુ આવકો ધરાવતા સ્થાનોમાં પણ તેની ગણના થાય છે.મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓ દ્વારા એફસીઆરએને સમયસર રીન્યુ ન કરાતા ભારત સરકારના નાણાં મંત્રાલયે મંદિર ટ્રસ્ટનું  એનઆરઆઇ ખાતુ બંધ કરી દીધુ હતુ.
આ અંગે નાણા મંત્રાલય દ્વારા વારંવાર નોટીસ આપવા છતાં ટ્રસ્ટના બેદરકાર સત્તાવાળાઓએ ધ્યાન ન આપ્યુ અને ખાતુ બંધ થઈ જવાથી મંદિર ટ્રસ્ને લાખો કરોડો રૃપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો સત્તાવાળાઓએ ધ્યાન ન આપ્યુ અને ખાતુ બંધ થઈ જવાથી મંદિર ટ્રસ્ને લાખો કરોડો રૃપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો અને દંડ પેટે નાણા મંત્રાલયને પાંચ લાખથી પણ વધુ રકમનો દંડ ટ્રસ્ટે ભરવો પડશે. આના માટે જવાબદાર એવા અધિકારી સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે ઉડી તપાસનો વિષય છે. મંદિર ટ્રસ્ટમાં કાયમી વહીવટદાર ન હોવા કારણે બધા મનફાવે તે રીતે વર્તી રહ્યા છે.
જેના કારણેયાત્રીકોમાં મંદિર વિશેની ખોટી છાપ ઉભી થાય છે. યાત્રીકોની ફરીયાદો સાંભળનાર પણ કોઈ નથી સરકારે તાત્કાલીક ધોરણે કાયમી વહીવટદાર મુકે તેવી માંગ યાત્રીકોમાંથી ઉઠવા પામેલ છે. એફસીઆરએ રીન્યુ ન થવાના કારણે મંદિર ટ્રસ્ટને લાખો રૃપિયાનુ નુકશાન થવા પામ્યુ છે. તથા જે તે જવાબદાર અધિકારીએા બેદરકારી દાખવી છતાં તેવા અધિકારીસામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવી તે ચર્ચાસ્પદ બનવા પામ્યુ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments