Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરના વણિક પરિવારની અંતિમયાત્રા નિકળી, મુખ્યપ્રધાને શ્રદ્ધાંજલિ પાઠવી

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (12:35 IST)
નવા વર્ષના દિવસે જ જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. આજે પાંચેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. CM રૂપાણીએ પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી શ્રદ્ધાંજલિ પાઠવી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.પુત્ર દીપકને ફરસાણના ધંધામાંથી મહીને રૂ.20 થી 25 હજારની આવક થતી હતી.જેની સામે ઘરખર્ચ રૂ.10થી 15 હજાર,માતાની દવાનો ખર્ચ રૂ.20 થી 25 હજાર,બાળકોની શાળાની ફી રૂ.5000 મળી મહીને રૂ.45 થી 50 હજારનો ખર્ચ થતો હતો. પિતા પન્નાલાલ 10 વર્ષથી નિવૃત્ત છે. તેઓ સવારે ચા પી બહાર નીકળી જતા હતા, ઉપાશ્રયમાં જમતા હતા. તેમના મહિનાનો 300 રૂપિયાનો ખર્ચ એક દાતા ચૂકવતાં હતા. પુત્ર સાથે કોઈ વાંધો નહોતો. સોમવારે રાત્રે તેઓ ઘરે આવ્યા અને તેમના ઉપરના રૂમમાં સૂવા જતાં રહ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments