Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના ત્રણ ઢોરવાડામાં 3,872 પશુઓ, જેમાં 50 ટકાથી વધુ બીમાર

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2023 (12:55 IST)
3,872 cattle in three cattle sheds in Ahmedabad, with more than 50 percent sick
ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક તેમજ રોડ રસ્તાને લઈને થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં મ્યુનિ. સંચાલિત ઢોરવાળામાં રહેલા વર્તમાન પશુઓ અને તેમની સ્થિતિ અંગેની માહિતી હાઇકોર્ટમાં રજૂ કરી હતી. દાણીલીમડા, બાકરોલ અને નરોડા એમ ત્રણ ઢોરવાડામાં જે પશુઓ પકડી અને રાખવામાં આવેલા છે તેમાં 50 ટકાથી વધુ પશુઓ બીમાર હોવાનું સામે આવ્યું છે.

કોર્પોરેશન જેટલા પણ પશુઓ પકડી લાવે છે તેમાં મોટાભાગના પશુઓ બીમાર જ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મુજબ ત્રણેય ઢોરવાડામાં કુલ 6,100 પશુઓ રાખવાની ક્ષમતા છે. જેની સામે ઢોરવાડામાં 3,872 જેટલાં હાલમાં પશુઓ રાખવામાં આવ્યા છે. ત્રણેય ઢોરવાડામાં રહેલા પશુઓમાં મોટાભાગના બિમાર હાલતમાં જ છે. દાણીલીમડામાં 1146, બાકરોલમાં 604 અને નરોડામાં 378 પશુઓ બીમાર છે. ઢોરવાડામાં કુલ 2,128 પશુઓ બીમાર છે અને તેમની સારવાર કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments