Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ ભાજપમય, મનમોહનસિંહ માટે હોલ ફાળવવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચાઓ

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:53 IST)
વેપારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ઉત્સુક ગુજરાત ચેમ્બરે વેપારીઓને પરેશાન કરી મૂકનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે ભારતના પૂર્વ વડાપ્રધાન   ડૉ. મનમોહન સિંઘને હોલની ફાળવણી કરવાનો ઇનકાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે ગુજરાત ચેમ્બરને બદલે જીએસટીને મુદ્દે ડૉ. મનમોહન સિંઘ  શાહીબાગમાં સરદાર સ્મારકમાં પ્રવચન આપશે. ગુજરાત ચેમ્બરનું મુખ્ય કાર્ય કોઈપણ રાજકીય પક્ષને ટેકો આપવાનું કે તેના હિતમાં કાર્ય કરવાનું નથી. પરંતુ વેપારીઓના પ્રશ્નોને વાચા આપીને સરકારને વેપારીઓના હિતમાં અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના તેના દાવા પ્રમાણેનો માહોલ વેપારીઆલમને પૂરો પાડવા માટે રજૂઆત કરવાનો છે. તેમજ તે પ્રમાણે સરકારી નીતિઓમાં ફેરફાર લાવવાના સૂચન કરવાની તેની જવાબદારી છે. કોઈપણ રાજકીય પક્ષનું ઉપરાણું લેવાની તેની ફરજ નથી. આ મુદ્દે તેમણે કોઈપણ રાજકીય પક્ષની તરફેણ કરવાનું વલણ અપનાવવાનું હોતું નથી. તેમ છતાંય ડૉ. મનમોહન સિંઘને તેમના પ્રવચન માટે જગ્યા ન ફાળવીને ગુજરાત ચેમ્બરે ભાજપ તરફ કૂણું વલણ દાખવ્યું છે અને કોન્ગ્રેસનો અનાદર કરવાની માનસિકતા દર્શાવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments