Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધન પર દરેક બહેને હાથમાં મહેંદી લગાવવી....

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (15:25 IST)
રક્ષાબંધન ભારતના એક મોટું પર્વ છે , જેમાં બહેન એમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે . આ દિવસના બહેનને આખા વર્ષ ઈંતજાર કરે છે. 
 
આ તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે અને હિન્દુ ધરમની માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મેહંદીની મહક હાથોમાં હોવી જોઈએ જેથી તહેવાર અને સંબધોમાં પણ સુંગંધ આવી જાય છે. અને તહેવારના મજા બમણા થઈ જાય છે. 
 
એથી રક્ષાબંધન પર દરેક બહેને હાથમાં મહેંદી લગાવવી જોઈએ .  અને મેંહદીતો મહિલાઓ અને છોકરીઓના એક સૌંદર્ય આભૂષણ છે. 
 
એવી રીતે લગાડો મેંહદી રંગ આવશે સરસ 
1. મેહંદી લગાવતા પહેલા હાથ કે એ ભાગને ટોનરથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ જેથી એના પરથી વધારે તેલ નિકળી જાય. 
 
2. મેંહદી લગાવ્યા પછી વધારેથી વધારે 5 કલાક સુધી હાથો પર રાખો. એ વધારે સમય હાથ પર રહેશે તો વધારે રંગ આવશે. 
 
3. મેંહદી ઘટ્ટ કે જાડી ડિજાઈનો લગાવી જોઈએ  જેથીએ વધારે દિવસ સુધી હાથ પર રહે છે. 
 
4. મેંહદીને ઘટ્ટ રંગ માટે તેના પર ખાંડ અને લીંબૂનું રસ લગાવું જોઈએ. 
 
5. મેંહદી સૂકી જાય તો એને ડ્રાયરથી રગડીને છોડાવવી જોઈએ. 
 
6. મેંહદી છુટાવ્યા પછી એના પર વેજીટેબલ ઓયલ લગાડો . 
 
7. 24 કલાક સુધી સાબુના પ્રયોગ ના કરવું . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments