rashifal-2026

ભાજપા- રામ, રાષ્ટ્રવાદ અને હિંદુત્વએ અપાવી સત્તા

Webdunia
બુધવાર, 13 માર્ચ 2019 (15:12 IST)
આમ તો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ છે પણ તેના મૂળમાં શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા 1951માં નિર્મિત ભારતીય જનસંઘ જ છે. તેના સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી રહ્યા. જ્યારે મુસ્લિમ ચેહરાના રૂપમાં સિકંદર બખત મહાસચિવ બન્યા. 
 
1984ના લોકસભા ચૂંટણી પછી ભાજપા કાંગ્રેસ પછી દેશની એકમાત્રે એવી પાર્ટી બની જેનાથી ચૂંટણી ભલે જ ગઠબંધન સાથીઓની સાથે લડયું પણ 282 સીટ હાસલ કરી તેમના બળે બહુમલ હાસલ કર્યું. 
 
અયોધ્યામાં રામ મંદિર અને હિન્દુત્વ ભાજપાના એવા મુદ્દા જેના કારણે તે 2 સીટથી 282 સીટ સુધી પહોંચી ગઈ. ભાજપાને મજબૂત કરવામાં વાજપેયી અને લાલકૃષ્ન આડવાણીની મુખ્ય ભૂમિકા રહી છે. આડવાણીની રથયાત્રાએ ભાજપાના જનાધારને વધુ વ્યાપક બનાવ્યું. 

 
1996માં અટલ બિહારી વાજપેયી ભાજપાના પહેલા પ્રધાનમંત્રી બન્યા. પણ બહુમત ન હોવાના કારણે તેમની સરકાર 13 દિવસમાં જ પડી ગઈ. 1998માં થયા ચૂંટણીમાં એક વાર ફરી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા. પણ જયલલિતાના કારણે તેમની સરકાર પડી ગઈ. 
 
1999માં વાજપેયી પછી પ્રધાનમંત્રી બન્યા અને તેણે ગઠબંધન સરકાર ચલાવી. પણ 2004ના લોકસભા ચૂંટણીમાં તે સત્તામાં વાપસી નહી કરી શકયા. 
 
2014ના લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાની પૂર્ણ બહુમત સરકાર બની. 2018માં ભાજપાના હાથથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ જેવા પ્રમુખ હિન્દી ભાષી રાહ્ય નિકળી ગયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments