Webdunia - Bharat's app for daily news and videos

Install App

એગ મસાલા કરી Egg masala curry

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (11:51 IST)
સામગ્રી: ૬ થી ૭ નંગ ઈંડા, ૧૦૦ ગ્રામ તેલ, ૩-૪ ચમચી લાલ મરચું, પાંચ ચમચી ધાણાજીરૂ, એક ચમચી હળદર, ગરમ મસાલો બે ચમચી, પ થી ૬ નંગ આખી એલચી, ૧૦-૧૨ આખા મરી, ૪ નંગ લવિંગ, ૪ નંગ તમાલપત્ર, સ્વાદ પ્રમાણે મીઠું, ૨પ૦ ગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ લસણ, ૨પ ગ્રામ આદું, કોથમરી.

રીત - સૌ પ્રથમ ઈંડા ને બાફી છોતરા કાઢી, ચપ્પુથી એક ઇંડાના બે ભાગ કરી લેવા, આદુ, લસણ, ડુંગળીને મિક્સરમાં વાટી નાખવા. મરચુ, ધાણાજીરૂ અને હળદરને ૧૦ મિનિટ માટે ૧૦૦ મિલિ. પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ કઢાઇમાં તેલ ગરમ કરવું. તેલ તપી જાય ત્‍યારે સૌ પ્રથમ તેમાં આખી એલચી, મરી, તમાલપત્ર, વાટેલા આદુ-મરચા-ડુંગળીની પેસ્ટ નાખવી. આ મસાલાને સારી રીતે સાંતળી લેવો, ગુલાબી રંગનો થાય ત્‍યારે તેમાં મરચું, ઘાણાજીરૂ, હળદરની પેસ્ટને નાખી દો , આ મસાલાને સારી રીતે થવા દો, મસાલામાંથી તેલ છુટું પડે ત્‍યારે તેમા બાફેલા ઈંડા, સ્વાદ પ્રમાણે મીઠું અને જોઈએ તેટલા પ્રમાણમાં ગરમ પાણી નાખી પ-૭ મિનિટ ઉકળવા દો. બાદ તેમાં કોથમરી નાખી ગેસ પરથી ઉતારી લો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments