Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શા કારણે અર્પિત કરાય છે માતા દુર્ગાને નારિયળ અને સિંદૂર( જુઓ વીડિયો)

Webdunia
બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (16:19 IST)
નવરાત્રીના નવ દિવસ ભક્તો માટે ખૂબ મહ્ત્વપૂર્ણ હોય છે. ભકત પૂરી શ્રદ્ધાથી માતા દુર્ગાની આરાધના કરે છે. ભક્ત જન એમની આધ્યાત્મિક અને માનસિક શાંતિ વધારવા માટે વ્રત ઉપવાસ રાખે છે. માતા દુર્ગાની પૂજામાં નારિયળ અને સિંદૂરના ખાસ મહ્ત્વ હોય છે. નારિયળને અમે સંસ્કૃત ભાષામાં શ્રીફળ કહે છે શ્રીફળના અર્થ હોય છે લક્ષ્મી અને કહેવાય છે કે લક્ષ્મીજીની કૃપા વગર કઈ નહી થાય. 
 
શ્રીફળના નવદુર્ગાના પ્રથમ દિવસે મોટું મહ્ત્વ છે. કલશ સ્થાપનાના સમયે નારિયળને કલશ ઉપર રખાય છે. કલશમાં પવિત્ર જળ , અન્ન વગેરે રખાય છે. આ એના માટે કારણકે અમારા મન પણ જળની રીતે હમેશા સ્વચ્છ બના રહે એમાં લોભ , મોહ, ઘૃણા વગેરેથી મુક્તિ મળે . ધ્યાન રાખો જ્યારે પણ પૂજામાં તમે નારિયલ કલશના ઉપર રાખો ત્યારે એના મુખ સાધકની તરફ હોવું જોઈએ. આ શ્રીફલને ભગવાન ગણેશજીના પ્રતીક ગણાય છેૢ ભગવાન શ્રી ગણેશ કોઈ પણ શુભ કાર્યમાં પ્રથમ પૂજ્ય ગણાય છે. પૂજાના કલશમાં જ્યાં નારિયળ રખાય છે ત્યાં દૂર્વા , સોપારી પુષ્પ પણ રખાય છે. આ સિંદૂરને પણ સોળ શ્રૃંગાર પછી પરિણીત મહિલાઓ એમના માંગમાં ધારણ કરે છે. જેથી એમના સુહાગની રક્ષા માતારાની કરે છે અને મહિલાઓ એમના પતિની લાંબી આયુ માટે માતા દુર્ગાથી પ્રાર્થના કરે છે. 
 

શ્રીફળના નવદુર્ગાના પ્રથમ દિવસે મોટું મહ્ત્વ છે. કલશ સ્થાપનાના સમયે નારિયળને કલશ ઉપર રખાય છે. કલશમાં પવિત્ર જળ , અન્ન વગેરે રખાય છે. આ એના માટે કારણકે અમારા મન પણ જળની રીતે હમેશા સ્વચ્છ બના રહે એમાં લોભ , મોહ, ઘૃણા વગેરેથી મુક્તિ મળે . ધ્યાન રાખો જ્યારે પણ પૂજામાં તમે નારિયલ કલશના ઉપર રાખો ત્યારે એના મુખ સાધકની તરફ હોવું જોઈએ. આ શ્રીફલને ભગવાન ગણેશજીના પ્રતીક ગણાય છેૢ ભગવાન શ્રી ગણેશ કોઈ પણ શુભ કાર્યમાં પ્રથમ પૂજ્ય ગણાય છે. પૂજાના કલશમાં જ્યાં નારિયળ રખાય છે ત્યાં દૂર્વા , સોપારી પુષ્પ પણ રખાય છે. આ સિંદૂરને પણ સોળ શ્રૃંગાર પછી પરિણીત મહિલાઓ એમના માંગમાં ધારણ કરે છે. જેથી એમના સુહાગની રક્ષા માતારાની કરે છે અને મહિલાઓ એમના પતિની લાંબી આયુ માટે માતા દુર્ગાથી પ્રાર્થના કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments