Webdunia - Bharat's app for daily news and videos

Install App

'મારી મૂર્ખતાના કારણે આ સીએમ બન્યા, શું તેમને કોઈ નોલેજ છે ? જીતનરામ માંઝી પર ભડક્યા નીતીશ કુમાર

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2023 (15:43 IST)
મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર સદનમાં પોતાનો સયમ ગુમાવી બેસ્યા અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પર ગુસ્સે થઈ ગયા. આરક્ષણ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન જ્યારે જીતન રામ માંઝી પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા ત્યારે નીતીશ ગુસ્સામાં આવી ગયા અને આ વાત કહી. ઉલ્લેખનીય છે કે જીતનરામ માંઝીએ કહ્યું કે અમે આ ગણતરીમાં માનતા નથી, તે યોગ્ય રીતે કરવામાં આવી નથી. કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષમાં તેની સમીક્ષા કરવામાં આવશે, શું બિહાર સરકારે ક્યારેય તેની સમીક્ષા કરી છે? અત્યાર સુધીમાં 16 ટકા આરક્ષણ હોવું જોઈતું હતું પરંતુ અત્યાર સુધી તે માત્ર 3 ટકા છે. માંઝીએ કહ્યું કે આરક્ષણ વધારવું ઠીક છે, પરંતુ જમીન પર શું છે.

રાજ્યપાલ બનવા માંગે છે'
આ પછી નીતીશ કુમાર ગુસ્સે થઈ ગયા અને પછી કહ્યું- 'મારી મૂર્ખતાને કારણે તેઓ સીએમ બન્યા... શું તેમને કોઈ જાણકારી છે'. નીતીશે પછી ગુસ્સાથી જીતનરામ માંઝી તરફ જોયું અને કહ્યું - તે રાજ્યપાલ બનવા માંગે છે, પહેલા પણ તે તમારી પાછળ ફરતા હતા, આ દરમિયાન  મંત્રી સંજય ઝા અને વિજય ચૌધરી નીતિશ કુમારને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, પરંતુ નીતિશનો ગુસ્સો ઓછો થઈ રહયો નહોતો  અને તેઓ બોલી રહ્યા હતા. આ લોકો સાથે રહો અને એક્સપોઝ થઈ જાવ.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments