Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાનની હત્યા કરવા મુંબઈ ગયું હતું સંપત, સખ્ત સુરક્ષા જોઈ પરત આવી ગયું.

Webdunia
રવિવાર, 10 જૂન 2018 (13:42 IST)
હેદરાબાદથી પકળાયેલા ગેંગસ્ટર સંપત નેહરાએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યું છે. જેલમાં બંદ લૉરેંસ બિશ્નોઈ કાળા હરણ કેસને લઈને બૉલીવુડ હમેશા સલમાન ખાનથી ગુસ્સા હતું. સલમાન ખાનને કોર્ટથી સજા થવાથી ત્રણ મહીના પહેલા લૉરેંસએ તેને જાનથી મારવાની ધમકી આપી હતી. 
 
ત્યારબાદ તેને જોધપુર જેલથી ભરતપુર જેલ ટ્રાંસફર કરી નાખ્યું હતું. જ્યાં તેને સંપતથી સલમાન ખાનને મારવાની વાત કહી હતી. ત્યારબાદ સંપત અભિનેતા સલમાન ખાનને મારવા માટે મુંબઈ પહોંચી ગયું હતું. સખ્ત સુરક્ષાના કારણી સલમાન ખાન પર હમલો નહી કરી શકયું. 
 
ગેંગસ્ટર સંપત નેહરાને હતિયાણા એસઆઈટીએ 6 જૂનને હેદરાબાદથી ધરપકડ કરી લીધું હતું. સંપત પર જીવલેણ હુમલો, હત્યા સાથે 12 થી વધારે કેસ દાખલ છે. સંપત કૌરના આનંદ હત્યાકાંડમાં પણ કેસ દાખલ છે. હિસાર એસઆઈ ટીએ પણ સંપતથી હેદરાબદથી લાવતા સમયે પૂછપરછ કરી હતી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments