Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (11:07 IST)
મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ 
ફિલ્મ સ્ટાર અને બૉલીવુડના પ્રખ્યાત જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાંકાળ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા. અહીં તેમના આવવાથી પહેલા જ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા કાળા ઝંડા જોવાવાઆ ઈરાદાથી વિરોધ કરી મહાંકાળ મંદિરના દ્વાર પર જોરદાએઅ હંગામા કર્યા. 
 
આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાએ મારપીટ પણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. બજરંગદળ કાર્યકર્તાનો કહેવુ છે કે રણબીએર કપૂર જણાવ્યા છે કે તે બીફ ખાય છે. તેથી બીફ ખાનારાઓને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે? આ ઘટનાના સમાચાર મળતા જ રણબીર, આલિયા અને અયાન મુખર્જી ત્રણેય ઉજ્જૈન પહોંચી ગયા હતા. કલેક્ટર આશિષ સિંહના ઘરે પહોંચ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

આગળનો લેખ
Show comments