Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુલવામાના દોષીને મળી જામીન, રાજનીતિક ફાયદો ઉઠાવીને BJP એ બનાવી લીધી સરકાર - કોંગ્રેસ

Webdunia
શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (10:37 IST)
દિલ્હીની સ્પેશ્યલ એનઆઈએ કોર્ટે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપી યૂસૂફ ચોપનને જામીન આપી દીધી છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની બીજેપી સરકાર પર જોરદાર હુમલો બોલ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ યુસૂફ ચોપનને પુલવામા આતંકા હુમલાન દોષી બતાવતા કહ્યુ કે પુલવામાં હુમલાના દોષીને જામીન મળી ગઈ છે. કારણ કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજંસી એ ન તો પુરાવા એકત્ર કર્યા કે ન તો આરોપત્ર દાખલ કર્યા. 
 
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સરકારને નિશાન સાધતા કહ્યુ કે ભારતીય જનતા પર્ટીએ પુલવામાં આતંકી હુમલા પર રાજનીતિક ફાયદો ઉઠાવી લીધો અને સરકાર પણ બનાવી લીધી. હવે દેશ અને શહીદોના બલિદાનની મોદી સરકારને ક્યા ચિંતા છે. ? આ દેશદ્રોહ નથી તો શુ છે ? સૂરજેવાલાએ પુલવામાં આતંકી હુમલાને લઈને મોદી સરકાર પર ચાર સવાલ પણ દાગ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યુ 
 
દેશ અને શહીદ પરિવારોને સીધો સવાલ 
 
1. શુ આની સીધી જવાબદારી ગૃહમંત્રીની નથી ?
2. શુ ત્યારબાદ પણ અમિત શાહને પદથી બહાર ન કરવા જોઈએ ?
3. શુ NIA પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી ન હોવી કરવી જોઈએ ?
4. શુ મોદી જી મૌન રહેશે કે શહીદોના પરિવારોને જવાબ આપશે ? 
 
યુસુફ ચોપનને લઈને એનઆઈએ શુ સફાઈ આપી ?
 
બીજી બાજુ યુસુફ ચોપનને પુલવામા આતંકી હુમલાના આરોપી બતાવતા એનઆઈએ સ્પષ્ટતા કરી છે. એનઆઈએ કહ્યુ કે કેટલીમ મીડિયા રિપોર્ટમાં યુસુફ ચોપનને પુલવામાં આતંકી હુમલાના આરોપી બતાવવામાં આવી રહ્યો છે પણ હકીકત આ નથી. યુસુફ ચોપનને પુલવામા આતંકી હુમલામાં ક્યારેય ધરપકડ નહોતી કરાઈ.  જો કે તેમને જૈશ એ મોહમ્મદના ષડયંત્ર મામલે 6 લોકોની સાથે ધરપકડ કરવામાં આવી હતી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments