Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રણવ મુખર્જીની પુત્રીએ પિતાને આપી સલાહ, ભાષણ ભૂલાય જશે તસ્વીર હંમેશા યાદ રહેશે

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (10:07 IST)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આરએસએસના કાર્યક્રમમાં સામેલ થવાને લઈને અનેક કોંગ્રેસ નેતાઓના નિવેદન પછી હવે તેમના પરિવારના લોકોએ સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે.  પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ કહ્યુ કે તેઓ(પ્રણવ મુખર્જી)  નાગપુર જઈને ભાજપા અને આરએસએસને ખોટા સમાચાર રચવા અને અફવાઓ ફેલાવવાની તક આપી રહી છે. 
 
તેમણે પોતે ભાજપામાં જવાની અટકળોને રદ્દ કરી. તેમને પોતાના પિતાને પણ સચેત કર્યા કે તેઓ આજની ઘટનાથી સમજી ગયા હશે કે ભાજપાની ડર્ટી ટ્રિક્સ વિભાગ કેવી રીતે કામ કરે છે. દિલ્હી કોંગ્રેસની મુખ્ય પ્રવક્તા શર્મિષ્ઠાએ ટ્વીટ કર્યુ, 'આશા કરુ છુકે પ્રણવ મુખર્જીને આજની ઘટાનથી તેનો અહેસાસ થઈ ગયો હશે કે ભાજપાની ડર્ટી ટ્રિક્સ વિભાગ કેવી રીતે કામ કરે છે.' 
 
તેમણે કહ્યુ, અહી સુધી કે આરએસએસ ક્યારેય આ કલ્પના પણ નથી કરે કે તમે તમારા ભાષણમાં તેમના વિચારોનુ સમર્થન કરશો. પણ ભાષણ ભુલાવી દેવામાં આવશે અને તસ્વીરો યાદ રહી જશે અને તેને ફરજી નિવેદનો સાથે ફેલાવવામાં આવશે.  તેમણે કહ્યુ, 'તમે નાગપુર જઈને ભાજપા/આરએસએસને ખોટા સમાચાર રચવા, અફવાઓ ફેલાવવા અને તેમને કોઈને કોઈ રીતે અવિશ્વસનીય બનાવવાની સુવિદ્યા પુરી પાડી રહ્યા છે અને આ તો ફક્ત શરૂઆત છે.' 
 
પ્રણવ મુખર્જીને આરએસએસના સ્વયં સેવકો માટે આયોજીત સંઘ શિક્ષા વર્ગના દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. શર્મિષ્ઠા પહેલા સંદીપ દીક્ષિત, સીકે જાફર શરીફ અને કોંગ્રેસના અનેક અન્ય નેતા પૂર્વ રાષ્ટ્રપતિના આ પગલા પર સવાલ ઉભા કરી ચુક્યા છે.  જો કે કોંગ્રેસ પાર્ટીએ આ વિશે અધિકારિક રૂપે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments