Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી 5 નવેમ્બરે કેદરાનાથના પ્રવાસે

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (12:43 IST)
ઉત્તરાખંડના તીર્થ પુરોહિતોએ પાંચ નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીના કેદાર ધામ પ્રવાસ દરમિયાન વિરોધ કરવાની જાહેરાત કરી છે. 
 
વડાપ્રધાન મોદીના 5 નવેમ્બરના કેદારનાથ પ્રવાસ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક સોમવારે સાંજે નવી દિલ્હી રવાના થઈ ગયા હતા. જ્યાં પાર્ટી હાઈકમાન્ડ સાથે આ મુદ્દે ગહન ચર્ચા થઈ શકે છે. મદન કૌશિક સાથે ગયેલા ધામી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાતચીત કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments