Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારા કૌભાંડ કેસ -3.5 વર્ષની સજા પછી લાલૂએ કહ્યુ, 'સામાજીક ન્યાય અને સમાનતા માટે મરવા પણ તૈયાર છુ'

Webdunia
શનિવાર, 6 જાન્યુઆરી 2018 (17:20 IST)
<

- - સજા પછી લાલૂએ કહ્યુ, 'સામાજીક ન્યાય અને સમાનતા માટે મરવા પણ તૈયાર છુ'

Rather than practising BJP’s Simple Rule - “Follow us or We will Fix you”. I will die happily fixing myself for Social justice, harmony & equality.

January 6, 2018 >

- લાલૂ યાદવની સજા પર પપ્પુ યાદવે કહ્યુ, અગાઉ 5 વર્ષની સજા થઈ હતી. આ વખતે સાઢા ત્રણ વર્ષની. લાલૂ યાદવની વયને પણ જોવામાં આવી છે. હાઈકોર્ટ તરફથી તેમને બેલ જરૂર મળશે.  તેમનુ કરિશ્માઈ નેતૃત્વ રહ્યુ છે.  લાલૂ યાદવ વગર આરજેડીનો કોઈ મતલબ નથી.  લાલૂ યાદવજીના પરિવારે એકજૂટ રહેવુ પડશે. 
 
- આરજેડી નેતા ભોલા યાદવે કહ્યુ, લાલૂને હાઈકોર્ટમાંથી બેલ મળી જશે. 
 
- લાલૂ યાદવની સજા પર તેજપ્રતાપ યાદવે કહ્યુ, 'સત્ય અને ન્યાય માટે જે ઉભુ થાય છે તેના વિરુદ્ધ આવુ જ થાય છે પણ અમે લોકો ગભરાઈએ નહી. મજબૂતીથી અમે એક છીએ.  આરપારની લડાઈ થશે. 
- શાહનવાજ હુસૈને કહ્યુ - ન્યાયાલયે પોતાનુ કામ કર્યુ. સંદેશ છે કે જે પણ દેશનો ખજાનો લૂટશે એ પછી ભલે કેટલો પણ મોટો કેમ ન હોય.. તેને સજા મળશે. 
- કેસી ત્યાગીએ કહ્યુ હવે આરજેડીમાં એકજૂટતા મુશ્કેલ બનશે.  રાજનીતિમાં ભ્રષ્ટાચારીઓને હવે ડર લાગશે. કોર્ટના નિર્ણયને પણ આ લોકો જાતિ સાથે જોડીને જુએ છે.  એક અધ્યાયનો અંત છે. પરિવારવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચારની રાજનીતિનો અંત 
- કોર્ટે બીજા દોષીઓ ફૂલચંદ આરકે રાના અને મહેશને 3.5 વર્ષની સજા સંભળાવી. 

- આપણે બધા એક સાથે આંદોલન કરનારા લોકો હતા. લોક નારાયણજી ની આત્માને કેટલુ દુખ થયુ હશે. કોંગ્રેસે વિચારવુ પડશે કે હવે ભ્રષ્ટાચારીઓથી પીછો છોડાવવો જોઈએ કે નહી. તેમના સમર્થક જજ પર પણ દબાણ નાખી રહ્યા હતા 

- લાલૂ યાદવને 3.5 વર્ષની સજા અને પાંચ લાખનો દંડ.. દંડ ન ભર્યો તો 6 મહિનાની વધુ સજા

<

अगर लालू जी BJP से हाथ मिला लेते तो वो आज हिंदुस्तान के राजा हरीशचंद्र होते।तथाकथित चारा घोटाला दो मिनट में भाईचारा घोटाला हो जाता अगर लालू जी का DNA बदल जाता।

— Tejashwi Yadav (@yadavtejashwi) December 26, 2017 >
- લાલૂ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશલ કોર્ટે ચારા કૌભાંડ મામલે સાઢા ત્રણ વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત યાદવ પર 5 લાખનો દંડ પણ લગાવ્યો છે. દંડ ન આપતા તેમને 6 મહિના જેલમાં વધુ રહેવુ પડશે. 

<

आप सबों के नाम पिता जी का खुला पत्र। आपको पढ़ने और औरों को पढ़ाने के लिए कहा है। pic.twitter.com/stGkhK6KeZ

— Tejashwi Yadav (@yadavtejashwi) January 6, 2018 >
- બીજા કેસમા સાઈ હોવાને કારણે ચારા કૌભાંડ મામલે સજાનુ એલાન થવામાં મોડુ થઈ રહ્યુ છે.   ચારા કૌભાંડમાં દોષી બધા 16 લોકો કોંફ્રેંસમાં પહોંચી ગયા છે. 
 
- સજાનુ એલાન  થતા પહેલા વીડિયો કોન્ફ્રેંસ રૂમની બહાર સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. 
 
રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને બહુચર્ચિત અરબ રૂપિયાના ચારા કૌભાંડના નિયમિત મામલે64ए/96માં રાંચીની કેન્દ્રીય તપાસ સમિતિની વિશેષ કોર્ટમાં આજે 4 વાગ્યે વીડિયો કૉન્ફ્રેંસિંગ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. લાલૂની સજાનુ એલાનને જોતા કોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. 
 

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

Show comments