Webdunia - Bharat's app for daily news and videos

Install App

'વિદેશમાં ગેરકાયદે રહેતા નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા નવી નથી'- રાજ્યસભામાં વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન

Webdunia
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (17:53 IST)
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકો મામલે નિવેદન આપ્યું. તેમણે ડિપૉર્ટેશન પર સંયુક્ત રાષ્ટ્રની સંધિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ એક લીગલ માઇગ્રેશનને ટેકો આપવા તથા અવૈધ માઇગ્રેશનને હતોત્સાહિત કરવા માટેની આ પ્રક્રિયા છે.
 
તેમણે કહ્યું, "અવૈધ અપ્રવાસી ત્યાં અમાનવીય હાલતમાં ફસાયેલા હતા. આ અવૈધ અપ્રવાસીઓને પરત લાવવાના જ હતા."
 
રાજ્યસભામાં નિવેદન આપતા એસ. જયશંકરે કહ્યું, "ગેરકાયદેસર વિદેશમાં રહેતા નાગરિકોને પરત લાવવા એ દરેક દેશનું દાયિત્વ છે."
 
તેમણે નિવેદન આપતા કહ્યું, " ડિપૉર્ટેશન પ્રક્રિયા નવી નથી. આ પહેલાં પણ થતી આવી છે."
 
આમ કહીને તેમણે વર્ષ 2009થી લઈને અત્યારસુધીના ડિપૉર્ટેશનના આંકડા આપ્યા.
 
તેમણે એમ પણ કહ્યું કે ફ્લાઇટ દરમિયાન ભારતીયો સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય તે માટેની વાતચીત અમેરિકાના પ્રશાસન સાથે ચાલી રહી છે.
 
ફ્લાઇટ દરમિયાન ભારતીય નાગરિકોને જરૂરી એવું ભોજન, પાણી તથા ઇમર્જન્સી મેડિકલ સેવાઓ આપવામાં આવી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments