Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભામાં મુલાયમ સિંહ યાદવનુ મોટુ નિવેદન - મોદી ફરી બને પ્રધાનમંત્રી

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (16:42 IST)
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા મુલાયમ સિંહ યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે.  લોકસભામાં મુલાયમે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદીએ ફરી પીએમ બનવુ જોઈએ. મુલાયમે મોદીના જોરદાર વખાણ કર્યા. 
 
સંસદ સત્રના અંતિમ દિવસે બોલતા મુલાયમે કહ્યુ ... 
 
હુ ઈચ્છુ છુકે નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી બને. મોદીએ અનેક સારા કામ કર્યા છે. તેની પર કોઈ ટિપ્પણી નથી કરી શકતુ. 
 
મુલાયમ સિંહ યાદવે સદનમાં કહ્યુ કે હુ કામના કરુ છુ કે અહી જેટલા પણ સભ્ય છે એ ફરીથી જીતીને આવે. આ સાથે જ પીએમ મોદીના વખાણ કરતા તેમણે બીજીવાર પીએમ બનવા માટે શુભકામનાઓ પણ આપી. મુલાયમના નિવેદન પછી પીએમ મોદીએ બંને હાથ જોડીને તેમનો આભાર માન્યો. 
 
આ ખૂબ જ રસપ્રદ તસ્વીર હતી. એક બાજુ સપા અને બસપા મળીને ઉત્તર પ્રદેશમાં ભાજપાના ચૂંટણી રથને રોકવાનો પ્લાન બનાવી રહી છે તો બીજી બાજુ મુલાયમ કહી રહ્યા છેકે તેઓ મોદીને એકવાર ફરીથી પીએમની ખુરશી પર જોવા માંગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments