Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીર - પુલવામા શાળામાં જોરદાર બ્લાસ્ટ, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (16:27 IST)
. જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લા સ્થિત એક પ્રાઈવેટ શાળામાં બ્લાસ્ટમાં લગભગ 12 વિદ્યાર્થી ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઘાયલ બાળકો નવમા અને 10માં ધોરણના બતાવાય રહ્યા છે.  આ દુર્ઘટનામાં ઘાયલ બાળકો નવમા અને 10મા ધોરણના બતાવાય રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મામલાની તપાસ કરી રહી છે અને શાળા ખાલી કરાવી લેવામાં આવી છે.  એવુ કહેવાય રહ્યુ છે કે પુલવામાં નબરબલમાં શાળાના કલાસરૂમની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલ તેમની હાલત સ્થિર છે. 
 
આ મામલે કેસ નોંધીને તાપસ શરૂ કરવામાં આવી છે. શાળાના ટીચર જાવેદ અહમદે જણાવ્યુ, 'હુ એ સમયે ભણાવી રહ્યો હતો ત્યારે વિસ્ફોટ થયો.  હુ એ સ્પષ્ટ નથી બતાવી શકતો કે કેટલા વિદ્યાર્થી ઘાયલ થયા છે. 
 
ઘટનાની શરૂઆતી તપાસમાં જોવા મળ્યુ છે કે બાકકો વિસ્ફોટક સામાન લઈને જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્કૂલ રતનીપોરા એનકાઉંટર સાઈટના બગલમાં સ્થિત છે.  તેથી આશંકા વ્યક્ત કરવામાંં આવી રહી છે કે વિસ્ફોટક સામાન એનકાઉંટર સ્થળ પરથી લાવવામાં આવ્યો છે. આ પહેલા ગ્રેનેડ અટેકની આશંકા બતાવાય રહી હતી . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments