Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાઈન ફ્લૂની ચપેટમાં આવ્યા 2500થી વધુ લોકો, મોત, ગુજરાતમાં 438 કેસ, 7 દર્દીઓના

Webdunia
શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:12 IST)
દેશ ભરમાં સ્વાઈન ફ્લૂનુ સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. રવિવાર સુધી સ્વાઈન ફ્લૂના 2500થી વધુ મામલા સામે આવ્યા છે અને બીમારીથી ઓછામાં ઓછા 77 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીમારીથી સૌથી વધુ 56 મોત રાજસ્થાનમાં થયા છે. 
 
સરકાર તરફથી રજુ થયેલા આંકડા મુજબ સ્વાઈન ફ્લૂના 2572 મામલા આવ્યા છે. જેમાથી 1508 મામલા રાજસ્થાનના છે. ગુજરાત આ મામલે બીજા નંબર પર છે.  જ્યા 438 કેસ આવ્યા છે. બીજી બાજુ દિલ્હીમાં 387 મામલા આવ્યા છે. જો કે દિલ્હીમાં હજુ સુધી સ્વાઈન ફ્લૂથી કોઈનુ મોત થયુ નથી હરિયાણામાં ગુરૂવાર સુધી 272 મામલા આવ્યા હતા. 
 
બીમારીથી થનારા મોતની વૃદ્ધિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં જ રાજ્યો સાથે બેઠક કરી તેમની પાસેથી નમૂનાની તપાસ જલ્દી કરવા અને હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવાનુ કહ્યુ હતુ.  આ દરમિયાન દિલ્હી સરકારે પણ સ્વાઈન ફ્લૂને ધ્યાનમાં રાખતા લોકો માટે પરામર્થ રજુ કર્યુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments