Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં જી-20ના કારણે 200 થી વધુ ટ્રેનો અચાનક રદ

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (14:42 IST)
Indian Railways: 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં G-20 કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જી-20 કોન્ફરન્સના કારણે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કારણે રેલવેએ દિલ્હી આવતી ઘણી ટ્રેનોને રદ્દ કરી દીધી છે.
 
આ સિવાય ઘણી ટ્રેનોના ટર્મિનસ સ્ટેશન બદલવામાં આવ્યા છે. આ સાથે, ઘણી ટ્રેનોને સેટેલાઇટ સ્ટેશનો સાથે જોડવામાં આવી છે. જો તમે આ દિવસોમાં ટ્રેન દ્વારા ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અથવા તમે ટિકિટ બુક કરી છે, તો જતા પહેલા એકવાર માહિતી તપાસો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments