Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના આક્ષેપ બાદ અંબાજી મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા દર્શન બંધ કરાયા

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (14:35 IST)
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અંબાજી મંદિરમાં પાંચ હજાર રૂપિયા આપીને વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે
 
અમદાવાદઃ ગુજરાતમાં ડાકોરમાં વીઆઈપી દર્શનનો વિવાદ ચાલુ છે ત્યાં અંબાજીમાં પણ વીઆઈપી દર્શનને લઈને વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોંગ્રેસે વીઆઈપી દર્શનને લઈને આક્ષેપો કર્યા બાદ હવે  અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસના આક્ષેપો બાદ ભક્તોમાં હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસે તાજેતરમાં જ આક્ષેપ કર્યો હતો કે, પાંચ હજાર રૂપિયા લઈને અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શનનો લાભ આપવામાં આવે છે. આ આક્ષેપનો વીડિયો સામે આવ્યા બાદ મંદીરનું વહીવટી તંત્ર જાગ્યું હતું અને મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. 
 
પાંચ હજાર રૂપિયા આપીને વીઆઈપી દર્શન
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અંબાજી મંદિરમાં પાંચ હજાર રૂપિયા આપીને વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે. તમામ સનાતનીઓએ વીઆઈપી દર્શનનો વિરોધ કરવો જોઈએ. કોંગ્રેસના આક્ષેપ બાદ મંદિરના વહીવટદારે નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસના આક્ષેપને ફગાવતાં કહ્યું હતું કે, મંદિરમાં કોઈ પણ જાતની VIP દર્શનની વ્યવસ્થા નથી. કેટલાક સંજોગો અથવા તો વૃદ્વને જ નજીકથી દર્શન કરાવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments