Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનસે એ 54 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલનુ કર્યુ વેચાણ

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (18:33 IST)
ઔરંગાબાદ્ મહારાષ્ટ્ર નવર્નિમાણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો 54મો જન્મદિવસના અવસર પર મંગળવારે મનસેએ મોંઘવારીથી રાહત મેળવવા માટે લોકોને 54 રૂપિયા પ્રતિ લીટરના ભાવથીએ સીમિત સમય માટે પેટ્રોલનુ વેચાણ કર્યુ. 
 
શહેરમાં સસ્તા દરે પેટ્રોલ મળવાની વાત ફેલાયા બાદ લોકો પેટ્રોલ પંપની તરફ વધ્યા અને ક્રાંતિ ચૌક પેટ્રોલ પંપની સામે લગભગ એક કિમી લાંબી લાઈનો જોવા મળી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

આગળનો લેખ
Show comments